1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ
  6. ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 2

Direct Answers Summary for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 2

Looking for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question:  ગુજરાતમાં ઉજવાતા કેટલાક સરકારી ઉત્સવો અને તેમના આયોજન સ્થળ/સમય અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાય છે અને તેની શરૂઆત 2008થી થઈ હતી. 2. પંચ મહોત્સવ પંચમહાલ જિલ્લાના ચાંપાનેર ખાતે ડિસેમ્બર મહિનામાં આયોજિત થાય છે. 3. વસંતોત્સવ ગાંધીનગર ખાતે ફેબ્રુઆરી મહિનામાં વસંત ઋતુના આગમનને વધાવવા માટે ઉજવવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે અને 2008થી નરેન્દ્ર મોદી દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. • પંચ મહોત્સવ ખાસ ચાપાનેર પંચમહાલની અંદર ડિસેમ્બર મહિનામાં આયોજિત થાય છે. • વસંતોત્સવ ગાંધીનગર ખાતે જે સાંસ્કૃતિક કુંજ આવેલું છે ત્યાં ફેબ્રુઆરી મહિનામાં વસંત ઋતુના આગમનને વધાવવા માટે આયોજિત થાય છે.
  • Question:  આદિવાસી દેવી-દેવતાઓ અને તેમના સંબંધિત ક્ષેત્રો અંગેની કઈ જોડી યોગ્ય છે? Answer: The correct answer is Option D
  • Question:  ગુજરાતના પારંપારિક નૃત્યો અને તેમની વિશેષતાઓ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગરબા એ માતાજીના અનુષ્ઠાન અને સ્તુતિ માટે મહિલાઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે, અને તેને યુનેસ્કો દ્વારા 2023માં અમૂર્ત વિરાસત સૂચિમાં સ્થાન મળ્યું છે. 2. ગરબી એ ગેય પ્રકારનું નૃત્ય છે અને તે પુરુષ પ્રધાન નૃત્ય ગણાય છે. 3. રાસ એ કૃષ્ણભક્તિનું કેન્દ્ર છે અને ગોપ-ગોપીઓ દ્વારા રાસલીલાના રૂપમાં રજૂ થાય છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • ગરબા માતાજીના અનુષ્ઠાન, આદ્યશક્તિની સ્તુતિ માટે મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે અને 2023માં યુનેસ્કો દ્વારા તેને ગુજરાતની એકમાત્ર અમૂર્ત વિરાસત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. • ગરબી એ ગેય પ્રકારનું નૃત્ય છે, એટલે કે ગાવામાં આવે છે. દયારામ ભટ્ટને ગરબીના પિતા કહેવાય છે અને તે પુરુષ પ્રધાન નૃત્ય ગણાય છે. • રાસ કૃષ્ણ ભગવાનની રાસલીલા સાથે સંબંધિત છે અને તે ગોપ-ગોપીઓ દ્વારા કરવામાં આવે છે.
  • Question: ગુજરાતના આદિવાસી તહેવારો અને તેમના ઉદ્દેશ્યો અંગે નીચેના વિધાનો તપાસો: 1. 'નંદુરો દેવ' તહેવાર ખેતરમાં વાવેલો પાક ઉગી નીકળે અથવા વરસાદ પછી પ્રથમ ઘાસ ઉગી નીકળે ત્યારે ઉજવવામાં આવે છે. 2. 'પોળા' અને 'ચોરી અમાસ' તહેવારો બળદનો આભાર માનવા માટે ઉજવાય છે. 3. 'ખખોહલો' તહેવાર પંચમહાલ વિસ્તારમાં દિવાળીના દિવસોમાં ઉજવવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • નંદુરો દેવ તહેવાર ખેતરમાં વાવેલું પાક ઉગી નીકળે અથવા વરસાદ પછી પ્રથમ ઘાસ ઉગી નીકળે ત્યારે ઉજવવામાં આવે છે. • પોળા અને ચોરી અમાસ (શ્રાવણી અમાસ) બળદનો આભાર માનવા માટે ઉજવાય છે. • ખખોહલો ખાસ કરીને પંચમહાલ વિસ્તારમાં દિવાળીના દિવસોમાં ઉજવાય છે.
  • Question:  ગુજરાતના મેળાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના, ગુણભાખરી ગામમાં હોળી પછી 14મા દિવસે ભરાય છે. 2. ચૂલના મેળામાં આદિવાસી યુવાનો અગ્નિદેવને પ્રસન્ન કરવા માટે સળગતા કોલસા પર ચાલે છે. 3. ગોર ઘોડીનો મેળો સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામમાં ભરાય છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠાના ખેડબ્રહ્મા, પોશીના, ગુણભાખરી ગામમાં હોળી પછી 14મા દિવસે આયોજિત થાય છે. • ચૂલના મેળામાં આદિવાસી યુવાનો પોતાના હાથમાં પાણીનો કળશ લઈ અને સળગતા કોલસા ઉપર ચાલીને અગ્નિદેવ��ાને પ્રસન્ન કરે છે. • ગોર ઘોડીનો મેળો સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામમાં ભરાય છે.
  • Question: આદિવાસી 'આદિમ જૂથો' (PVTGs) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગુજરાતમાં કુલ 5 આદિમ જૂથો રહે છે, જેમાં કોલધા સૌથી મોટી વસ્તી ધરાવતું જૂથ છે. 2. પઢાર સમુદાયના લોકો મુખ્યત્વે અમદાવાદ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં જોવા મળે છે. 3. કાથોડી અને કોટવાળીયા આદિમ જૂથોને 1976ની સાલમાં જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • ગુજરાતમાં પાંચ આદિમ જૂથો છે અને આદિમ જૂથોમાં સૌથી મોટી વસ્તી કોલધાની (લગભગ 50%) છે. • પઢારની વસ્તી અમદાવાદ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં જોવા મળે છે. • કાથોડી અને કોટવાળીયાને 1976ની સાલમાં જાહેર કરવામાં આવ્યા હતા.
  • Question: ગુજરાતના સરકારી ઉત્સવો અને તેમના આયોજનના ઉદ્દેશ્યો અંગે નીચેના વિધાનો તપાસો: 1. રણોત્સવ ધોરડો, કચ્છ ખાતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે અને તેને 2006-07થી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. 2. ડાંગ દરબાર આહવા ખાતે માર્ચ મહિનામાં હોળી-ધુળેટીના સમયે ભરાય છે, જેમાં ડાંગના રાજાઓને સાલિયાણા આપવામાં આવે છે. 3. ગંગાજળિયા કાર્નિવલ ભાવનગર ખાતે ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • રણોત્સવ ધોરડો, કચ્છ ખાતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે અને 2006-07થી નરેન્દ્ર મોદી દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. • ડાંગ દરબાર ડાંગની અંદર આહવા ખાતે માર્ચ મહિનામાં હોળી-ધુળેટીના સમયે આયોજન થાય છે અને ડાંગના રાજાઓને સાલિયાણા આપવામાં આવે છે. • ગંગાજળિયા કાર્નિવલ ભાવનગર ખાતે ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરવાના હેતુથી ઉજવવામાં આવે છે.
  • Question:  ગુજરાતના આદિવાસી પોશાક અને ઘરેણાં વિશે નીચેના વિધાનો તપાસો: 1. મહિલાઓ માથામાં 'દામણી' અને 'ટીકો' જેવા ઘરેણાં પહેરે છે. 2. હાથમાં 'સૂર' (ચૂડો), હાથીદાંતમાંથી બનેલા 'બલોયા' અને કાચની બંગડી જેને 'કાવરિયો' કહેવાય તે પહેરે છે. 3. નાકમાં 'નથળી' અથવા 'ફૂલરી' અને કાનમાં 'ઝુમડા', 'ડોરણા', 'ગંથોડા' પહેરવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • મહિલાઓ માથામાં દામણી અને ટીકો પહેરે છે. • હાથમાં સૂર (ચૂડો), બલોયા (હાથી દાંતમાંથી બનેલા), અને કાવરિયો (કાચની બંગડી) પહેરે છે. • નાકમાં નથળી જેને ફૂલરી પણ કહે છે અને કાનમાં ઝુમડા, ડોરણા, ગંથોડા જેવા ઘરેણાં પહેરે છે.
  • Question: ગુજરાતના પ્રમુખ મેળાઓ અને તેમની વિશેષતાઓ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. સોમનાથનો મેળો ગીર સોમનાથ જિલ્લામાં શ્રાવણ મહિનામાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના સંગમ પર ભરાય છે. 2. ભવનાથનો મેળો જૂનાગઢમાં મહાશિવરાત્રીના દિવસે ભરાય છે અને ગુજરાત સરકાર દ્વારા તેને 'મિની કુંભ'નો દરજ્જો મળ્યો છે. 3. પાલોદરનો મેળો મહેસાણા જિલ્લામાં 64 જોગણી માતાના મંદિર ખાતે ભરાય છે અને તેમાં આગામી વર્ષની આગાહી/વરતારો કાઢવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • સોમનાથનો મેળો ગીર સોમનાથ જિલ્લામાં શ્રાવણ મહિનામાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર ભરાય છે. • ભવનાથનો મેળો જૂનાગઢમાં મહાવદ તેરસ (મહાશિવરાત્રી) ના દિવસે ભરાય છે. ગુજરાત સરકારે તેને 'મિની કુંભ'નો દરજ્જો આપ્યો છે. • પાલોદરનો મેળો મહેસાણા જિલ્લામાં 64 જોગણી માતાના મંદિર ખાતે ફાગણ વદ તેરસથી પૂનમ સુધી ભરાય છે અને તેમાં આગામી વર્ષની આગાહી/વરતારો (અગન જ્વાળા જોઈને) કાઢવામાં આવે છે.
  • Question: ગુજરાતના લોકનૃત્યો અને તેમાં જોવા મળતી વિવિધતા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ડાંગી નૃત્યમાં કુલ 27 પ્રકારના 'ચાળા' જોવા મળે છે, જેમાં પશુ-પક્ષીની નકલ ઉતારવામાં આવે છે. 2. થાળી કથા નૃત્ય ડાંગ જિલ્લામાં ડુંગરદેવને રાજી કરવા માટે કરવામાં આવે છે અને તે કથન, ગાયન અને નૃત્યનું મિશ્રણ છે. 3. 'ભાયા' નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે, જ્યારે 'ડેરા' નૃત્યમાં મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરીને નૃત્ય કરે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • ડાંગી નૃત્ય (ચાળો નૃત્ય) ડાંગ જિલ્લામાં થાય છે અને તેમાં અલગ અલગ 27 પ્રકારના ચાળા હોય છે, જેમાં પશુ પક્ષીની નકલ ઉતારવામાં આવે છે. • થાળી કથા નૃત્ય પણ ડાંગ જિલ્લામાં ડુંગરદેવને રાજી કરવા માટે થાય છે. આ કથામાં કથન, ગાયન અને નૃત્ય ત્રણેય વસ્તુનું મિશ્રણ જોવા મળે છે. • ભાયા પુરુષો દ્વારા થાય અને ડેરા મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરીને કરે છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

 ગુજરાતમાં ઉજવાતા કેટલાક સરકારી ઉત્સવો અને તેમના આયોજન સ્થળ/સમય અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાય છે અને તેની શરૂઆત 2008થી થઈ હતી. 2. પંચ મહોત્સવ પંચમહાલ જિલ્લાના ચાંપાનેર ખાતે ડિસેમ્બર મહિનામાં આયોજિત થાય છે. 3. વસંતોત્સવ ગાંધીનગર ખાતે ફેબ્રુઆરી મહિનામાં વસંત ઋતુના આગમનને વધાવવા માટે ઉજવવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? 

• કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે અને 2008થી નરેન્દ્ર મોદી દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. • પંચ મહોત્સવ ખાસ ચાપાનેર પંચમહાલની અંદર ડિસેમ્બર મહિનામાં આયોજિત થાય છે. • વસંતોત્સવ ગાંધીનગર ખાતે જે સાંસ્કૃતિક કુંજ આવેલું છે ત્યાં ફેબ્રુઆરી મહિનામાં વસંત ઋતુના આગમનને વધાવવા માટે આયોજિત થાય છે.

 આદિવાસી દેવી-દેવતાઓ અને તેમના સંબંધિત ક્ષેત્રો અંગેની કઈ જોડી યોગ્ય છે? 

The correct answer is Option D

 ગુજરાતના પારંપારિક નૃત્યો અને તેમની વિશેષતાઓ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગરબા એ માતાજીના અનુષ્ઠાન અને સ્તુતિ માટે મહિલાઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે, અને તેને યુનેસ્કો દ્વારા 2023માં અમૂર્ત વિરાસત સૂચિમાં સ્થાન મળ્યું છે. 2. ગરબી એ ગેય પ્રકારનું નૃત્ય છે અને તે પુરુષ પ્રધાન નૃત્ય ગણાય છે. 3. રાસ એ કૃષ્ણભક્તિનું કેન્દ્ર છે અને ગોપ-ગોપીઓ દ્વારા રાસલીલાના રૂપમાં રજૂ થાય છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? 

• ગરબા માતાજીના અનુષ્ઠાન, આદ્યશક્તિની સ્તુતિ માટે મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે અને 2023માં યુનેસ્કો દ્વારા તેને ગુજરાતની એકમાત્ર અમૂર્ત વિરાસત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. • ગરબી એ ગેય પ્રકારનું નૃત્ય છે, એટલે કે ગાવામાં આવે છે. દયારામ ભટ્ટને ગરબીના પિતા કહેવાય છે અને તે પુરુષ પ્રધાન નૃત્ય ગણાય છે. • રાસ કૃષ્ણ ભગવાનની રાસલીલા સાથે સંબંધિત છે અને તે ગોપ-ગોપીઓ દ્વારા કરવામાં આવે છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz