તૈયાર થઈ રહ્યું છે...
Looking for ગુજરાતના રાજવંશો - મૈત્રક, સોલંકી અને વાઘેલા વંશ - Set 1 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
મૈત્રક વંશનો સમયગાળો ઈ.સ. 470 થી 788 છે. મૈત્રક વંશને જાણવાનો મુખ્ય સ્ત્રોત તામ્રપત્ર અથવા દાન શાસન છે. મૈત્રક વંશનો કુળધર્મ શૈવ હતો અને તેઓ 'પરમ મહેશ્વર' લખાવડાવતા હતા.
મૈત્રક વંશનો કુળધર્મ શૈવ હોવાથી તેમની મુદ્રામાં નંદીનું ચિત્ર જોવા મળતું. તેમની રાજધાની વલભી હતી, જે ભાવનગરમાં ઘેલો નદીના કિનારે આવેલી છે. ઘેલો નદીને ઉન્મત ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે
મૈત્રક વંશમાં 19 રાજવીઓ થયા, 17 એ શૈવ ધર્મ જાળવી રાખ્યો. ધરભટ્ટે સૂર્યપંથ અપનાવી 'આદિત્ય ભક્ત' તરીકે ઓળખાયા. ધ્રુવસેન પહેલાએ વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો અને 'પરમ ભાગવત' નું ટાઇટલ ધારણ કર્યું