1. Home
  2. Subjects
  3. પર્યાવરણ
  4. તમામ ટોપિક
  5. ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ
  6. ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 1

Direct Answers Summary for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 1

Looking for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ઓઝોન સ્તરના સંરક્ષણ સંબંધિત નીચેના વાયુઓ અને તેમની ભૂમિકાને ધ્યાનમાં લો: 1. ક્લોરોફ્લોરોકાર્બન (CFCs): ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે અને ગ્રીનહાઉસ ગેસ પણ છે. 2. હાઈડ્રોક્લોરોફ્લોરોકાર્બન (HCFCs): ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે અને ગ્રીનહાઉસ ગેસ પણ છે. 3. હાઈડ્રોફ્લોરોકાર્બન (HFCs): માત્ર ગ્રીનહાઉસ ગેસ છે અને ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો નથી. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: • વિધાન 1 સાચું છે. CFCs (ક્લોરીન, ફ્લોરીન અને કાર્બન) ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. CFCs ગ્રીનહાઉસ ગેસ છે અને ઓઝોનને નુકસાન પહોંચાડે છે. • વિધાન 2 સાચું છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલની અંદર HCFCs નો સમાવેશ થાય છે જે ઓઝોન ક્ષરણ માટે જવાબદાર છે. HCFCs ગ્રીનહાઉસ ગેસ છે અને ઓઝોનને નુકસાન પહોંચાડે છે. • વિધાન 3 સાચું છે. HFCs (હાઈડ્રોફ્લોરોકાર્બન) માત્ર ગ્રીનહાઉસ ગેસ છે, તે ઓઝોનને નુકસાન પહોંચાડતો નથી, કારણ કે તેમાં ક્લોરીન કે બ્રોમીન નથી.
  • Question: કીગાલી સુધારો (Kigali Amendment) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. તે 2016 માં હસ્તાક્ષર કરાયો અને 2019 માં અમલમાં આવ્યો. 2. આ સુધારો મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં આઠમો સુધારો હતો. 3. તે મુખ્યત્વે હાઈડ્રોફ્લોરોકાર્બન (HFCs) ના ઉત્સર્જનને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: • વિધાન 1 સાચું છે. કીગાલી 2016 માં હસ્તાક્ષર કરાયો અને 2019 માં અમલમાં આવ્યો. • વિધાન 2 સાચું છે. કીગાલી પ્રોટોકોલ મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં આઠમો સુધારો છે. • વિધાન 3 સાચું છે. કીગાલી હાઈડ્રોફ્લોરો કાર્બન (HFCs) માટે છે.
  • Question: ઓઝોન સ્તર સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ઓઝોન (O3) એ ઓક્સિજનના ત્રણ અણુઓ છે અને તે સ્ટ્રેટોસ્ફિયર નામના વાતાવરણીય આવરણમાં જોવા મળે છે. 2. ઓઝોન સ્તર પૃથ્વી પર આવતા 90-95% અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોનું શોષણ કરે છે. 3. ઓઝોન સ્તરની જાડાઈ ડોપ્સન યુનિટમાં માપવામાં આવે છે, અને 220 ડોપ્સન યુનિટ કરતાં ઓછી જાડાઈ હોય તો તેને ગાબડું પડ્યું કહેવાય. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: ગ્રીનહાઉસ વાયુઓ (GHGs) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. વાતાવરણમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે, અને તેનો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ (GWP) 1 છે. 2. મિથેન (CH4) નો GWP કાર્બન ડાયોક્સાઇડ કરતાં 25 ગણો વધારે છે. 3. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ (SF6) સૌથી વધુ GWP ધરાવતો ગ્રીનહાઉસ ગેસ છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 1,32,200 ગણો વધારે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: ગ્રીનહાઉસ વાયુઓ અને તેમના મુખ્ય સ્ત્રોતો સંબંધિત નીચેની જોડીઓ ધ્યાનમાં લો: 1. મિથેન (CH4): કૃષિ (પશુપાલન), કાર્બનિક કચરાનું વિઘટન. 2. નાઇ���્રસ ઓક્સાઇડ (N2O): કૃષિ (ખાતરો). 3. ક્લોરોફ્લોરોકાર્બન (CFCs): રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ. ઉપરોક્ત જોડીઓ પૈકી કઈ/કઈ સાચી રીતે જોડાયેલી છે?Answer: • જોડી 1 સાચી છે. મિથેન ઉત્સર્જન પશુપાલન પ્રવૃત્તિઓ અને વિઘટનથી થાય છે. • જોડી 2 સાચી છે. નાઇટ્રસ ઓક્સાઇડ (હાસ્ય વાયુ) કૃષિમાં ખાતરના ઉપયોગથી ઉત્સર્જન થાય છે. • જોડી 3 સાચી છે. ફ્રીજ, AC અને અમુક સ્પ્રેમાંથી નીકળતા હાર્મફૂલ ગેસીસ ઓઝોનના સ્તરને પાતળું કરે છે, જેમાં CFCs મુખ્ય છે.
  • Question: પેરિસ કરાર (Paris Agreement) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. તે 2015 માં COP 21 તરીકે પેરિસ, ફ્રાન્સ ખાતે આયોજિત થયું હતું અને 4 નવેમ્બર, 2016 ના રોજ અમલમાં આવ્યું. 2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારાને 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ ન વધારવાનો છે, અને જો શક્ય હોય તો તેને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનો છે. 3. આ કરાર હેઠળ, તમામ દેશોએ તેમના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDCs) લેખિતમાં આપવા પડે છે, જે દર પાંચ વર્ષે અપડેટ થાય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: • વિધાન 1 સાચું છે. પેરિસ કરાર COP 21 તરીકે 2015 માં ફ્રાન્સના પેરિસ ખાતે આયોજિત થયો અને 4 નવેમ્બર, 2016 ના રોજ અમલમાં આવ્યો. • વિધાન 2 સાચું છે. પૃથ્વીનું તાપમાન 2 ડિગ્રી કરતાં વધુ ન જોઈએ, પરંતુ જો શક્ય હોય તો 1.5 ડિગ્રી રાખો. • વિધાન 3 સાચું છે. તમામ દેશો પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ન વધે એના માટે પોતપોતાનું યોગદાન લેખિતમાં આપશે અને એ યોગદાનને NDC કહેવામાં આવશે અને આ NDC દર પાંચ વર્ષે અપડેટ કરવામાં આવશે.
  • Question: પેરિસ કરાર સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભારતે 2016 માં પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા. 2. આ કરારમાં ભારત અને ફ્રાન્સના પ્રયત્નોથી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) ની સ્થાપના કરવામાં આવી. 3. ISA નું મુખ્યાલય હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલું છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: કાર્બન ન્યુટ્રલ (Carbon Neutrality) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. કાર્બન ન્યુટ્રલ બનવાનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન બિલકુલ ન કરવું. 2. કાર્બન ન્યુટ્રલ એટલે જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય, સામે એટલું જ તેનું શોષણ કરવું. 3. ભારત 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: • વિધાન 1 ખોટું છે. કાર્બન ન્યુટ્રલ બનવાનો અર્થ એ નથી કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરવાનું જ નહીં. • વિધાન 2 સાચું છે. કાર્બન ન્યુટ્રલનો અર્થ થયો કે જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરીએ સામે એટલું જ એનું શોષણ કરવું પડે. • વિધાન 3 સાચું છે. ભારત 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બની જશે.
  • Question: ન્યુ કલેક્ટિવ ક્વોન્ટીફાઈડ ગોલ ઓન ક્લાઈમેટ ફાઇનાન્સ (NCQG) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. તે COP 29, 2024 માં બાકુ, અઝરબૈજાન ખાતે નક્કી કરવામાં આવ્યું. 2. આ અંતર્ગત 2025 થી 2035 દરમિયાન વિકસિત દેશો દ્વારા વિકાસશીલ દેશોને દર વર્ષે 300 બિલિયન યુએસ ડોલર આપવામાં આવશે. 3. આ લક્ષ્ય પેરિસ કરારના આર્ટિકલ 6 માં ઉલ્લેખિત કાર્બન માર્કેટ મિકેનિઝમ સાથે સંબંધિત છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: • વિધાન 1 સાચું છે. NCQG COP 29 માં બાકુ, અઝ��બૈજાન ખાતે નક્કી કરવામાં આવ્યું. • વિધાન 2 સાચું છે. NCQG અંતર્ગત 2025 થી 2035 ના સમયગાળા દરમિયાન દર વર્ષે વિકસિત દેશો દ્વારા વિકાસશીલ દેશોને 300 બિલિયન યુએસ ડોલર આપવામાં આવશે. • વિધાન 3 ખોટું છે. NCQG એ નવું નાણાકીય લક્ષ્ય છે, જ્યારે આર્ટિકલ 6 ઓફ પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ કાર્બન માર્કેટ સાથે સંબંધિત છે અને તેના નિયમો COP 29 માં ઔપચારિક કરવામાં આવ્યા હતા. આ બે અલગ બાબતો છે.
  • Question: સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. તે કુલ 17 લક્ષ્યાંકો ધરાવે છે. 2. SDG 15 "લાઇફ ઓન લેન્ડ" - જમીન પરના જીવન અને જૈવવિવિધતાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 3. SDG 13 "ક્લાઈમેટ એક્શન" - આબોહવા પરિવર્તન સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: • વિધાન 1 સાચું છે. ટકાઉ વિકાસ લક્ષ્યાંક ટોટલ 17 છે. • વિધાન 2 સાચું છે. 15 મો ગોલ લાઇફ ઓન લેન્ડ, જે જમીન ઉપરનું જીવન છે, જૈવ વિવિધતા છે એ જમીનનું મહત્વ દર્શાવે છે. • વિધાન 3 સાચું છે. SDG 13 એ ક્લાઈમેટ એક્શન - જળવાયુ પરિવર્તન પર છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

ઓઝોન સ્તરના સંરક્ષણ સંબંધિત નીચેના વાયુઓ અને તેમની ભૂમિકાને ધ્યાનમાં લો: 1. ક્લોરોફ્લોરોકાર્બન (CFCs): ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે અને ગ્રીનહાઉસ ગેસ પણ છે. 2. હાઈડ્રોક્લોરોફ્લોરોકાર્બન (HCFCs): ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે અને ગ્રીનહાઉસ ગેસ પણ છે. 3. હાઈડ્રોફ્લોરોકાર્બન (HFCs): માત્ર ગ્રીનહાઉસ ગેસ છે અને ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો નથી. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?

• વિધાન 1 સાચું છે. CFCs (ક્લોરીન, ફ્લોરીન અને કાર્બન) ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. CFCs ગ્રીનહાઉસ ગેસ છે અને ઓઝોનને નુકસાન પહોંચાડે છે. • વિધાન 2 સાચું છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલની અંદર HCFCs નો સમાવેશ થાય છે જે ઓઝોન ક્ષરણ માટે જવાબદાર છે. HCFCs ગ્રીનહાઉસ ગેસ છે અને ઓઝોનને નુકસાન પહોંચાડે છે. • વિધાન 3 સાચું છે. HFCs (હાઈડ્રોફ્લોરોકાર્બન) માત્ર ગ્રીનહાઉસ ગેસ છે, તે ઓઝોનને નુકસાન પહોંચાડતો નથી, કારણ કે તેમાં ક્લોરીન કે બ્રોમીન નથી.

કીગાલી સુધારો (Kigali Amendment) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. તે 2016 માં હસ્તાક્ષર કરાયો અને 2019 માં અમલમાં આવ્યો. 2. આ સુધારો મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં આઠમો સુધારો હતો. 3. તે મુખ્યત્વે હાઈડ્રોફ્લોરોકાર્બન (HFCs) ના ઉત્સર્જનને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?

• વિધાન 1 સાચું છે. કીગાલી 2016 માં હસ્તાક્ષર કરાયો અને 2019 માં અમલમાં આવ્યો. • વિધાન 2 સાચું છે. કીગાલી પ્રોટોકોલ મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં આઠમો સુધારો છે. • વિધાન 3 સાચું છે. કીગાલી હાઈડ્રોફ્લોરો કાર્બન (HFCs) માટે છે.

ઓઝોન સ્તર સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ઓઝોન (O3) એ ઓક્સિજનના ત્રણ અણુઓ છે અને તે સ્ટ્રેટોસ્ફિયર નામના વાતાવરણીય આવરણમાં જોવા મળે છે. 2. ઓઝોન સ્તર પૃથ્વી પર આવતા 90-95% અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોનું શોષણ કરે છે. 3. ઓઝોન સ્તરની જાડાઈ ડોપ્સન યુનિટમાં માપવામાં આવે છે, અને 220 ડોપ્સન યુનિટ કરતાં ઓછી જાડાઈ હોય તો તેને ગાબડું પડ્યું કહેવાય. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz