1. Home
  2. Subjects
  3. Economy
  4. જનરલ કવિઝ
  5. કૃષિ ક્ષેત્ર
  6. મિકસ પ્ર્ર્શ્નો - Set 2

Direct Answers Summary for મિકસ પ્ર્ર્શ્નો - Set 2

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ઓપન માર્કેટ ઓપરેશન (Open Market Operation) એટલે શું?Answer: ઓપન માર્કેટ ઓપરેશન એટલે RBI અને બેંકો, અન્ય ગ્રાહકો કે NBFCs જેવી અન્ય નાણાકીય સંસ્થાઓ વચ્ચે સરકારી સિક્યુરિટીઝની આપ-લે (ખરીદ અને વેચાણ).
  • Question: જો બજારમાં મોંઘવારી હોય, તો RBI ઓપન માર્કેટ ઓપરેશન (OMO) દ્વારા નાણાંનો પ્રવાહ કઈ રીતે ઘટાડશે?Answer: મોંઘવારીની પરિસ્થિતિમાં નાણાંનો પ્રવાહ ઘટાડવા માટે, RBI બેંકોને બોન્ડ વેચશે. આનાથી બેંકોએ RBIને પૈસા ચૂકવવા પડશે, જેના પરિણામે બજારમાંથી નાણાંનો પ્રવાહ RBI તરફ ખેંચાશે અને ઘટશે.
  • Question: L.A.F (Liquidity Adjustment Facility) અને M.S.F (Marginal Standing Facility) વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?Answer: MSF દર સામાન્ય રીતે LAF દરના રેપો રેટ કરતાં 0.25% વધારે હોય છે, જેના કારણે MSF હેઠળ લોન મેળવવી મોંઘી પડે છે. LAF હેઠળ SLR કોટાની સિક્યુરિટીઝનો ઉપયોગ કરી શકાતો નથી, જ્યારે MSF હેઠળ કરી શકાય છે. LAF વ્યાપારિક બેંકો, સરકારી બેંકો, ખાનગી બેંકો, NBFC અને સરકાર પણ ઉપયોગ કરી શકે છે, જ્યારે MSF માત્ર શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો માટે છે.
  • Question: નીચેનામાંથી કયું RBIનું કાર્ય નથી?Answer: RBIના કાર્યોમાં નાણાકીય નીતિ બનાવવી, રાજ્ય અને કેન્દ્ર સરકારના ઋણનું પ્રબંધન, વિદેશી નાણાં ભંડારનું પ્રબંધન, બેંકો અને NBFCsનું નિયમન, પેમેન્ટ સિસ્ટમનું નિરીક્ષણ અને ચલણી નોટો બહાર પાડવાનો સમાવેશ થાય છે. જોકે, 1 રૂપિયાની નોટ અને સિક્કા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, RBI દ્વારા નહીં.
  • Question: બેઝલ નોર્મ્સ (Basel Norms) નો મુખ્ય હેતુ શું છે?Answer: બેઝલ નોર્મ્સ એ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ (BIS) દ્વારા બેંકો પરના જોખમને ઘટાડવા માટે સ્વીઝરલેન્ડના બેઝલ શહેરમાં નક્કી કરાયેલા માપદંડો છે.
  • Question: RBIના મોનેટરી પોલીસીના સંદર્ભમાં, જો માર્જિન રિક્વાયરમેન્ટ વધારવામાં આવે તો બજારમાં નાણાંનો પ્રવાહ પર શું અસર થશે?Answer: માર્જિન રિક્વાયરમેન્ટ વધારવાથી લોનની રકમ ઘટી જાય છે (દા.ત., 1 કરોડની સંપત્તિ પર 90 લાખ લોન મળતી હોય, હવે 80 લાખ મળે). આનાથી બજારમાં નાણાંનો પ્રવાહ ઘટે છે, જે મોંઘવારી નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
  • Question: તટસ્થ રાજકોષીય નીતિ (Neutral Fiscal Policy) એટલે શું?Answer: તટસ્થ રાજકોષીય નીતિ એટલે એવી રાજકોષીય નીતિ જેમાં ઉત્પાદન તથા વહેંચણી સ્વતંત્ર રૂપથી થતી હોય, અર્થાત બજારમાં માંગ અને આપૂર્તિ (પુરવઠા) ના આધારે અર્થવ્યવસ્થા ચાલતી હોય અને જ્યાં સરકારની કોઈ ભૂમિકા ન હોય.
  • Question: ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ (Crowding Out Effect) ક્યારે જોવા મળે છે? (Answer: ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ ત્યારે જોવા મળે છે જ્યારે સરકાર વધુને વધુ સાર્વજનિક ઉદ્યોગો ઉપર ભાર આપે છે અને ખાનગી ક્ષેત્રને અવગણે છે. આનાથી ખાનગી ક્ષેત્ર માટે સંસાધનો ઓછા પડે છે અને તેની કાર્યક્ષમતા ઘટે છે.
  • Question: મહેસૂલી ખાધ (Revenue Deficit) એટલે શું?Answer: મહેસૂલી ખાધ ત્યારે થાય છે જ્યારે સરકારનો મહેસૂલી ખર્ચ (Revenue Expenditure) તેની મહેસૂલી આવક (Revenue Income) કરતાં વધારે હોય
  • Question: પ્રગતિશીલ કર વ્યવસ્થા (Progressive Tax System) માં કરનો દર (Tax Rate) કઈ રીતે નિર્ધારિત થાય છે?Answer: પ્રગતિશીલ કર વ્યવસ્થામાં જેમ જેમ આવક વધે છે, તેમ તેમ કરનો દર પણ વધે છે. ભારતમાં આવકવેરામાં આ પ્રણાલી અપનાવવામાં આવી છે

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

ઓપન માર્કેટ ઓપરેશન (Open Market Operation) એટલે શું?

ઓપન માર્કેટ ઓપરેશન એટલે RBI અને બેંકો, અન્ય ગ્રાહકો કે NBFCs જેવી અન્ય નાણાકીય સંસ્થાઓ વચ્ચે સરકારી સિક્યુરિટીઝની આપ-લે (ખરીદ અને વેચાણ).

જો બજારમાં મોંઘવારી હોય, તો RBI ઓપન માર્કેટ ઓપરેશન (OMO) દ્વારા નાણાંનો પ્રવાહ કઈ રીતે ઘટાડશે?

મોંઘવારીની પરિસ્થિતિમાં નાણાંનો પ્રવાહ ઘટાડવા માટે, RBI બેંકોને બોન્ડ વેચશે. આનાથી બેંકોએ RBIને પૈસા ચૂકવવા પડશે, જેના પરિણામે બજારમાંથી નાણાંનો પ્રવાહ RBI તરફ ખેંચાશે અને ઘટશે.

L.A.F (Liquidity Adjustment Facility) અને M.S.F (Marginal Standing Facility) વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

MSF દર સામાન્ય રીતે LAF દરના રેપો રેટ કરતાં 0.25% વધારે હોય છે, જેના કારણે MSF હેઠળ લોન મેળવવી મોંઘી પડે છે. LAF હેઠળ SLR કોટાની સિક્યુરિટીઝનો ઉપયોગ કરી શકાતો નથી, જ્યારે MSF હેઠળ કરી શકાય છે. LAF વ્યાપારિક બેંકો, સરકારી બેંકો, ખાનગી બેંકો, NBFC અને સરકાર પણ ઉપયોગ કરી શકે છે, જ્યારે MSF માત્ર શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો માટે છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz