1. Home
  2. Subjects
  3. પર્યાવરણ
  4. તમામ ટોપિક
  5. પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ
  6. પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 1

Direct Answers Summary for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 1

Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ભારતીય વન અધિનિયમ, 1927 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભારતીય વન અધિનિયમ, 1927 જંગલોના સંપૂર્ણ સંરક્ષણ અને જંગલમાંથી લાકડાના નિષ્કર્ષણ પર નિયંત્રણ રાખવા માટે ઘડવામાં આવ્યો હતો. 2. આ અધિનિયમ 1878 ના અધિનિયમને રદ્દ કરીને અમલમાં આવ્યો હતો. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option C
  • Question: ભારતીય વન અધિનિયમ, 1878 હેઠળ જંગલોના વર્ગીકરણ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભારતીય વન અધિનિયમ, 1878 હેઠળ જંગલોને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા: આરક્ષિત, રક્ષિત અને ગ્રામીણ જંગલો. 2. આરક્ષિત જંગલો સૌથી વધુ પ્રતિબંધિત જંગલો હોય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option C
  • Question: વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની અનુસૂચીઓ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની અનુસૂચી-1 હેઠળના પ્રાણીઓ માટે સમગ્ર ભારતમાં શિકાર કરવા ઉપર સખત પ્રતિબંધ છે, સિવાય કે માનવ જીવન માટે જોખમ હોય. 2. અનુસૂચી-5 હેઠળના પ્રાણીઓને જીવાત (Insects) તરીકે ગણવામાં આવે છે અને તેનો શિકાર મન ફાવે તેટલો કરી શકાય છે. 3. અનુસૂચી-5 ને 2021 માં દૂર કરવામાં આવી હતી. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: અનુસૂચી-1 માં હાથી, વાઘ, સિંહ જેવા અતિ ભયંકર પ્રાણીઓનો સમાવેશ થાય છે અને તેમના શિકાર પર સમગ્ર ભારતમાં પ્રતિબંધ છે, સિવાય કે માનવ જીવન માટે જોખમ હોય. અનુસૂચી-5 હેઠળના પ્રાણીઓ જીવાત તરીકે ગણાય છે (જેમ કે કાગડા, ચામાચીડિયા, ઉંદરો) અને તેનો શિકાર મન ફાવે તેટલો કરી શકાય છે. આ અનુસૂચી-5 ને 2021 માં દૂર કરવામાં આવી હતી.
  • Question: વન સંરક્ષણ અધિનિયમ, 1980 માં 2023 માં થયેલા સુધારા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. 2023 માં થયેલા સુધારા મુજબ, રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોજેક્ટ્સ માટે ભારતીય સરહદની અંદર 100 કિલોમીટરની રેન્જમાં જંગલની જમીનનો ઉપયોગ કરવા માટે પર્યાવરણ અને વન મંત્રાલયની મંજૂરી લેવાની જરૂર નથી. 2. આ સુધારા અંતર્ગત, રાજ્ય સરકારો હવે કેન્દ્ર સરકારની મંજૂરી લીધા વગર કોઈપણ જંગલની જમીન ખાનગી સંસ્થાને સોંપી શકે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: 2023 ના સુધારામાં, રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોજેક્ટ્સ માટે ભારતની સરહદની અંદર 100 કિલોમીટરની રેન્જમાં જમીનનો ઉપયોગ કરવા માટે મંજૂરી લેવાની જરૂર નથી. ઉપરાંત, રાજ્ય સરકારો હવે કેન્દ્ર સરકારે નક્કી કરેલા નિયમો અને શરતો પર ખાનગી સંસ્થાઓને જંગલની જમીન સોંપી શકે છે, જેના માટે પહેલા કેન્દ્રની મંજૂરી લેવી પડતી હતી.
  • Question: જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ કાયદો 1974 માં સ્થપાયો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીનું પ્રદૂષણ રોકવાનો અને કુદરતી પાણીના સ્ત્રોતને સાચવવાનો છે. 2. આ અધિનિયમ અંતર્ગત સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (SPCB) ની સ્થાપના કરવામાં આવી. 3. આ કાયદામાં છેલ્લે 2024 માં સુધારો થયો છે, જે ગુનાની ગંભીરતા મુજબ દંડની ગોઠવણી કરે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: આ કાયદો 1974 માં સ્થપાયો હતો, જેનો ઉદ્દેશ્ય પાણીનું પ્રદૂષણ રોકવું અને કુદરતી પાણીના સ્ત્રોતને સાચવવાનો હતો. તેના અંતર્ગત CPCB અને SPCB ની સ્થાપના થઈ. આ કાયદામાં 1988, 2003 અને 2024 માં સુધારો થયો છે, જેમાં 2024 નો સુધારો ગુનાની ગંભીરતા મુજબ દંડ માટે હતો.
  • Question: હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ અધિનિયમ જળ પ્રદૂષણ અધિનિયમ (1974) કરતાં પહેલા અમલમાં આવ્યો હતો. 2. આ કાયદો 1972 માં યોજાયેલ માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્રની સ્ટોકહોમ પરિષદના નિર્યંત્રોને અમલમાં મૂકવા માટે ઘડવામાં આવ્યો હતો. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: હવા પ્રદૂષણ અધિનિયમ 1981 માં આવ્યો, જે જળ પ્રદૂષણ અધિનિયમ 1974 કરતાં બાદમાં અમલમાં આવ્યો. આ કાયદો 1972 માં યોજાયેલ સ્ટોકહોમ પરિષદના નિર્યંત્રોને અમલમાં મૂકવા માટે ઘડવામાં આવ્યો હતો.
  • Question: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. NGT ના ચેરમેન, ન્યાયિક અને નિષ્ણાંત સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. 2. NGT ના ચેરમેન કે સભ્યોને ફરીથી નિયુક્ત કરી શકાય છે. 3. NGT, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 સંબંધિત કેસો પર સુનાવણી કરી શકતું નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: NGT ના ચેરમેન, ન્યાયિક અને નિષ્ણાંત સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. તેમને ફરીથી નિયુક્ત કરી શકાતા નથી. NGT, વન અધિનિયમ 1927, વન્યજીવન અધિનિયમ 1972 અને રાજ્ય સરકારના પોતાના કાયદાઓ પર ચુકાદાઓ સંભળાવી શકતું નથી.
  • Question: વન અધિકાર અધિનિયમ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભારતમાં વન અધિકાર અધિનિયમ 2016 માં લાગુ થયો. 2. આ અધિનિયમ હેઠળ વનમાં રહેતી અનુસૂચિત જનજાતિઓને ચાર હેક્ટર સુધીની જમીન પર ખેતી કરવા અને ગૌણ વન પેદાશો એકત્રિત કરવાની સ્વતંત્રતા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: વન અધિકાર અધિનિયમ 2006 માં લાગુ થયો હતો. આ અધિનિયમ હેઠળ અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પરંપરાગત વનવાસીઓને ચાર હેક્ટર સુધીની જમીનની માલિકી અને ગૌણ વન પેદાશો (જેમ કે વાંસ, મધ) એકત્રિત કરવાની સ્વતંત્રતા છે.
  • Question: નેશનલ ��્લીન એર પ્રોગ્રામ (NCAP) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ કાર્યક્રમ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2019 માં 24 રાજ્યોના 131 શહેરોમાં શરૂ કરવામાં આવ્યો હતો. 2. NCAP નો લક્ષ્યાંક 2017 ના સ્તરની તુલનામાં 2024 સુધીમાં PM2.5 અને PM10 રજકણોમાં 30% ઘટાડો કરવાનો હતો, જે હવે 2026 સુધીમાં 40% ઘટાડાનો છે. 3. સુરત શહેરે વાયુ સર્વેક્ષણ 2024 માં 131 શહેરોમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: NCAP 2019 માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 24 રાજ્યોના 131 શહેરોમાં શરૂ કરાયો. તેનો મૂળ લક્ષ્ય 2017 ના સ્તર કરતાં 2024 સુધીમાં 30% ઘટાડો કરવાનો હતો, જે હવે 2025-26 સુધીમાં 40% ઘટાડાનો છે. વાયુ સર્વેક્ષણ 2024 માં સુરત 131 શહેરોમાં પ્રથમ આવ્યું છે.
  • Question: રામસર સંધિ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. રામસર સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય આદ્રભૂમિ (wetlands) નું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. 2. રામસર સાઈટ બનવા માટે ઓછામાં ઓછો એક માપદંડ પૂર્ણ હોવો જોઈએ. 3. ગુજરાતમાં કુલ ચાર રામસાર સાઈટ્સ આવેલી છે: નળ સરોવર, થોળ, વઢવાણા અને ખીજડીયા. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: રામસર સંધિ આદ્રભૂમિના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે છે. રામસર સાઈટ બનવા માટે નવમાંથી ઓછામાં ઓછો એક માપદંડ પૂર્ણ હોવો જોઈએ. ગુજરાતમાં ચાર રામસાર સાઈટ્સ છે: નળ સરોવર (પ્રથમ, 2012 માં જાહેર), થોળ, વઢવાણા અને ખીજડીયા (સૌથી નાની).

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

ભારતીય વન અધિનિયમ, 1927 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભારતીય વન અધિનિયમ, 1927 જંગલોના સંપૂર્ણ સંરક્ષણ અને જંગલમાંથી લાકડાના નિષ્કર્ષણ પર નિયંત્રણ રાખવા માટે ઘડવામાં આવ્યો હતો. 2. આ અધિનિયમ 1878 ના અધિનિયમને રદ્દ કરીને અમલમાં આવ્યો હતો. યોગ્ય વિકલ્પ પસંદ કરો:

The correct answer is Option C

ભારતીય વન અધિનિયમ, 1878 હેઠળ જંગલોના વર્ગીકરણ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભારતીય વન અધિનિયમ, 1878 હેઠળ જંગલોને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા: આરક્ષિત, રક્ષિત અને ગ્રામીણ જંગલો. 2. આરક્ષિત જંગલો સૌથી વધુ પ્રતિબંધિત જંગલો હોય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:

The correct answer is Option C

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની અનુસૂચીઓ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની અનુસૂચી-1 હેઠળના પ્રાણીઓ માટે સમગ્ર ભારતમાં શિકાર કરવા ઉપર સખત પ્રતિબંધ છે, સિવાય કે માનવ જીવન માટે જોખમ હોય. 2. અનુસૂચી-5 હેઠળના પ્રાણીઓને જીવાત (Insects) તરીકે ગણવામાં આવે છે અને તેનો શિકાર મન ફાવે તેટલો કરી શકાય છે. 3. અનુસૂચી-5 ને 2021 માં દૂર કરવામાં આવી હતી. યોગ્ય વિકલ્પ પસંદ કરો:

અનુસૂચી-1 માં હાથી, વાઘ, સિંહ જેવા અતિ ભયંકર પ્રાણીઓનો સમાવેશ થાય છે અને તેમના શિકાર પર સમગ્ર ભારતમાં પ્રતિબંધ છે, સિવાય કે માનવ જીવન માટે જોખમ હોય. અનુસૂચી-5 હેઠળના પ્રાણીઓ જીવાત તરીકે ગણાય છે (જેમ કે કાગડા, ચામાચીડિયા, ઉંદરો) અને તેનો શિકાર મન ફાવે તેટલો કરી શકાય છે. આ અનુસૂચી-5 ને 2021 માં દૂર કરવામાં આવી હતી.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz